ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 19 સપ્ટેમ્બર, 2018

શ્રી આઈ એકેડમી



ચારણ સમાજ માટે શ્રી આઈ એકેડમી સંદીપભાઈ ગઢવી અને કિશનભાઈ ગઢવી દ્રારા સુરેન્દ્રનગર ખાતે તા.23-09-2018 ના રોજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ માટે સેમિનાર અને ડેમો લેકચરનું આયોજન કરવામાં આવેલ છે.... સર્વે વિદ્યાર્થીઓ લાભ લેવા વિનંતી


સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

ડો. રતન કંવર ગઢવી-ચારણ. ગુજરાત રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનર ની તરીકે નિમણૂક

ગઢવી સમાજનું ગૌરવ ડો. રતન કંવર ગઢવી-ચારણ. (IAS)(આઈ.એ.એસ.) ડો. રતન કંવર ગઢવી-ચારણ. ગુજરાત રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનર ની તરીકે નિ...