ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 22 સપ્ટેમ્બર, 2018

વીર શહિદ માણશી ગઢવી


આજે તા. 22 - 9 - 2018 છે. આજના દિવસે એટલે તારીખ 22 - 9 - 2004 ના રોજ માણશી ગઢવી શહિદ થયા હતા.

તો તેમના વિશે ટુંકમાં માહિતી આપવાનો નાનકડો પ્રયાસ કરેલ છે.



નામ :- ગઢવી માણશી 

પિતાનું નામ :- ગઢવી રાજદેભાઈ

માતાનું નામ :- સુમાબાઈ

શાખા :-      સેડા

જન્મ તારીખ :-   14 - 2 - 1979

જન્મ સ્થળ :- ઝરપરા , કચ્છ

પત્નિનું નામ :- સોનલબેન 

શહીદ તારીખ :- 22 - 9 - 2004 

સ્થળ :- પુંચ સરહદ જમ્મૂ કાશ્મીર 


*સંદર્ભ :- કચ્છના ચારણ રત્નો માંથી*


લેખકશ્રી આશાનંદભાઈ ગઢવી , ઝરપરા કચ્છ


માહિતી આપવા બદલ અને ચારણત્વ બ્લૉગ પર મુકવાની અનુમતિ આપવા બદલ આશાનંદભાઈ નો ખૂબ ખૂબ આભાર.


3 ટિપ્પણીઓ:

Featured Post

આઈ શ્રી સોનલ માં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવા બાબત

સોનલમા એજયુકેશનલ એવોર્ડ આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કર...