હાલના સમયમાં આપણા ચારણ સમાજના વિધ્યાર્થીઓ અલગ અલગ ક્ષેત્રમાં સ્નાતક થઈ ગયા પછી અથવા તો હાયર એજ્યુકેશન પછી વિદેશમાં વધારે અભ્યાસ માટે કઇ રીતે જવુ અને એ માટે શું કરવુ અને વિદેશમાં પોતાની કારકિર્દી કેવી રીતે બનાવવી જેના ઘણા પ્રશ્નો એમને મુઝવતા હોય છે.
ઉપરોક્ત માર્ગદર્શન માટે આવતા રવિવારે એટલે કે ૨૫/૩/૨૦૧૮ના રોજ સવારે ૯:૩૦ કલાકે ચારણ છાત્રાલય,થલતેજ,અમદાવાદ ખાતે શ્રીધર ઇન્ટરનેશનલ સંસ્થાના સંચાલક
શ્રી બ્રિરેનભાઈ પટેલ (આ ફિલ્ડ ના એક્ષપર્ટ) વિદેશ અભ્યાસ માટે ઉત્સુક યુવાનોને વિદેશમાં કેવી રીતે કેરીયર બનાવવી તે માર્ગદર્શન આપશે અને સરકાર તરફથી કેવી સહાય મળે છે અને એની કેવી પ્રોસીઝર છે તે સમજાવશે..વિશિષ ઉપસ્થિતી શ્રી દિલીપભાઈ ઝુલા (IAS) સાહેબની રહેશે..તો અમદાવાદ તથા એના આસપાસના વિસ્તારના રહેતા સર્વે ચારણ મિત્રોને આ વિશેષ માર્ગદરશન નો લાભ લેવા ચોક્કસ હાજરી આપે અને વિદેશ અભ્યાસનું પોતાનું સપનુ પૃર્ણ કરે..એવી શુભેચ્છા સાથે જય માતાજી..🙏
Sponsored Ads
શનિવાર, 24 માર્ચ, 2018
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Featured Post
સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવતા દરેક ચારણ - ગઢવી સમાજના ભાઈઓ - બેનો માટે ભાવનગર ભગવતિ ગર્લ્સ હોસ્ટેલ ખાતે રહેવા તથા જમવા ની વ્યવસ્થા
જય માતાજી. આવતીકાલે તારીખ.૨૯ જાન્યુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
આઈ શ્રી મોગલધામ ભગુડા ખાતે ૨૬મો પાટોત્સવ અને ૮મો માં મોગલ શક્તિ એવૉર્ડ અર્પણ સમારોહ નું ભવ્ય...
-
*સોનલમા એજયુકેશનલ એવોર્ડ* આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો