યુવા વિદ્યાર્થી માટે કારકીર્દી સેમિનાર
ચારણ સમાજના ધોરણ ૧૨ પાસ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા ભાઈ-બહેનો તા. ૨૫ ને રવિવારે બપોરે ૪ કલાકે ઈશરધામ પહોંચી જાય, ધર્મ સાથે કર્મ પણ થઈ શકે તે માટે આ યુવા વર્ગ માટે આવનારા દિવસોમાં સરકારી ખાતાઓ તેમજ અન્ય કઈ ભરતી છે ને તેની પરીક્ષા માટે કઈ રીતે તૈયારી કરવી તેનું મીરીયલ વગેરે મેળવવા રવિવારે ઈશરધામ પ્રોફેશનલ ટીચર્સનો ફ્રી સેમિનાર છે. રાજકોટના ટીટીસી કેરિયર કલાસના મનીસ ગઢવી અને જીતેન ઉધાસ વિવિધ પરીક્ષાની માહિતી તૈયારી અને મટીરિયલ આપશે. સાથે તાજેતરમાં ડાયરેકટ ડીવાય. એસ.પી. બનેલ રાજકોટના રૂતુબેન રાબા પણ માર્ગદર્શન આપશે. આપ આપના પરિવારમાં ભણતા વિદ્યાર્થીને કે અન્ય ને જાણ કરી ઈશરડાડાના આશીર્વાદ સાથે ફ્રી કારકીર્દી માર્ગદર્શન મેળવવા કાલે બપોરે પહોંચો ઈશરધામ, યુવા ચારણો માટે કાલે ભક્તિ અને શક્તિનો અવસર.
Sponsored Ads
શનિવાર, 24 માર્ચ, 2018
યુવા વિદ્યાર્થી માટે કારકીર્દી સેમિનાર
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Featured Post
શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.
ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
કવિ દાદ ની અનમોલ રચના: બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર , સામસામા ભળ આફળે એમા, મરવું ઈ મરદાઈ રે, માથળા મા ભલે ગોળીયુ વાગે, પણ એની...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો