ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 19 ડિસેમ્બર, 2017

सोनलबीज :- सोनलपुर,पान्ध्रो,कच्छ

*सोनलबीज महोत्सव - सोनलपुर लखपत कच्छ*

पोष सुद - बीज,              तारीख : 20/12/2017, बुधवार

* आइ श्री सोनलमा नी मुर्ति पुजन, अभिषेक अने लोबडी धरवी प्रातः :5:30 बजे

* शक्ति हवन: प्रातः  9:00 बजे
( पुजन विधि : पंडित शंभुदयाल पंचार्या)

* स्थानीय कविओ द्वारा काव्य पाठ : 11:30 बजे

* महाप्रसाद : 12:30 मध्याह्न
( दाता : अर्जुनदानजी मोबतदानजी मिसण)

* समुह आरती: सांय 7:00

* देशी भजन चरज स्थानीय कलाकारों द्वारा : रात्रि 9:00

उपरोक्त कार्यक्रम मा उपस्थित रही आई सोनलमा ना आशीर्वाद लेवा सौ चारण बंधुओं ने भावभर्युं निमंत्रण आपवामा आवे छे

- निमंत्रक: सोनलबीज उत्सव समिति
लखपत तालुका गढवी समाज।

स्थल: सोनलपुर - पान्ध्रो
ता: लखपत कच्छ।

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...