ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 18 ડિસેમ્બર, 2017

व्यसन मुक्त सोनलबीज

આવો આપણે વ્યસન મુકત સોનલ બીજ ઉજવીયે*

આઈ સોનલ માં ઇચ્છતા હતા કે, ચારણ સમાજ વ્યસન મુક્ત હોય

*આઈ શ્રી સોનલ માઁ*  ની આ સોનલ બીજ ના દિવસે કોઈ પણ ચારણ જો પોતાને ચારણ માનતો હોય .તો સોનલબીજ ના દિવસે કોઈ જાતનો વ્યસન ના કરશો.

આઈ સોનલ માઁ નું આ સ્વપ્ન સાકાર કારી . હળી મળી ને આ વ્યસન મુક્તિ સોનલ બીજ ઉજવીયે

*વ્યસન મુક્ત સોનલબીજ*
*ચારણ એક બને ,નેક બને*
*ચારણ એક ધારણ*

*સોનલબીજના દિવસે જે સંસ્થા ઉજવણી કરતી હોય એમને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી રુપે  આર્થિક સહયોગ આપીયે જેથી કરી શૈક્ષણીક, સામાજીક કાર્યઓ સરળતા થી થઈ શકે*

*આવો આપણે સૌ આપણી સામાજીક ફરજ નિભાવીએ*

       *વંદે સોનલ માતરમ્*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...