ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 20 ઑગસ્ટ, 2016

कवि श्री"दाद" नी रचना , बगाडजे मा कोईनी बाजी

कवि श्री "दाद" नी अनमोल रचना

बगाडजे मा तुं कोई नी बाजी अधवचे कीरतार

सामसामा भळ आफळे अेमा, मरवुं ई मरदाई रे ,
माथळा मा भले गोळीयु वागे , पण अेनी पीठ न विंधाई रे ,
बगाडजे मा तुं कोई नी बाजी अधवचे कीरतार ,

घुघरीयाळी वैल मा बेठी, मुखडामां मलकाई रे ,
अेना चोखलायाळा चांदलानुं जोजे कंकुनो भुसाई रे ,
बगाडजे मा तुं कोई नी बाजी अधवचे कीरतार ,

रज लुवा रई जीवती जेनी , जुरती जनेता ई रे ,
कोईना लाडकवाया नी खांभीयुं , उपर महेल नो चणाई रे ,
बगाडजे मा तुं कोई नी बाजी अधवचे कीरतार ,

बांधेल भेटे अेने बळवा दे जे , जेना आतम छे उजळा रे ,
"दाद"जोजे कळयुगना करम , अेने जोजे न छेतरी जाई रे ,
बगाडजे मा तुं कोई नी बाजी अधवचे कीरतार ,

टाईप :- मनुदान गढवी
    
          
                  वंदे सोनल मातरम्

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...