Sponsored Ads
બુધવાર, 10 મે, 2023
ગુરુવાર, 27 એપ્રિલ, 2023
પદ્મ કવિશ્રી "દાદબાપુ" ના શબ્દ સંભારણા તથા ઋણસ્વીકાર કાર્યક્રમ
પદ્મ કવિશ્રી "દાદબાપુ" ના શબ્દ સંભારણા તથા ઋણસ્વીકાર કાર્યક્રમ
શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભુમિ ની, વાવો મહાભારત ને ગીતા નીકળે
ગુજરાતના લોક હૃદય માં સદાયને માટે અંકિત થઇ ગયેલા ગુજરાતનાં મૂર્ધન્ય લોકકવિ કવિશ્રી ‘“દાદ” બાપુનાં ચાહકો ની લાગણી નો પ્રતિભાવ આપતું વર્ષ ૨૦૨૧નું ‘પદ્મશ્રી’” સન્માન કવિ શ્રી ‘“દાદ” બાપુ ને તેઓની હયાતીમાં આપવામાં આવેલ છે. તદઉપરાંત તેઓના દેવલોકગમન પશ્ચાત રાજકોટ જીલ્લાનાં પડધરી ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નું નામાભિધાન કવિશ્રી ‘“દાદ’” સરકારી વિનયન અને વાણિજય કોલેજ” કરવામાં આવેલ છે. પદ્મશ્રી કવિ “દાદ” બાપુની કર્મભૂમિ એવી પડધરીની ભૂમી ઉપર સદૈવ ચિરઃસ્મરણીય રહે તેવું આ સન્માન છે.
ઉપરોક્ત બંન્ને સન્માનો નો ઋણસ્વિકાર કરવાનો તથા કવિશ્રીની કલમમાંથી અવતરેલ કવિતાઓ નો રસાસ્વાદ “શબદ સંભારણા’” ના રૂપમાં ગુજરાતનાં લોકસાહિત્ય જગતનાં ભાવકો, ગાયકો અને સાહિત્યકારો ના કંઠે કરાવવાનો સંયુક્ત ઉપક્ર્મ પદ્મશ્રી કવિ ‘“દાદ” બાપુ પરિવાર દ્વારા યોજવામાં આવેલ છે.
આ તકે કોલેજ પરિસરમાં પદ્મશ્રી કવિ “દાદ” બાપુ ની પ્રતિમા નું અનાવરણ તથા “પદ્મશ્રી કવિ “દાદ’” સ્મૃતિ-દિર્ઘા” પ્રદર્શન ગેલેરી નું ઉદ્ઘાટન મહાનુભાવો ના વરદ હસ્તે યોજવામાં આવેલ છે.
તા. ૩૦ એપ્રીલ ૨૦૧૩, રવિવાર
સ્થળ :
પદ્મશ્રી કવિ ‘‘દાદ' સરકારી વિનયન અને વર્ણાણજ્ય કોલેજ - પડધરી જી. રાજકોટ
નિમંત્રક :- કવિશ્રી દાદબાપુ પરિવાર
આમંત્રણ પત્રિકાની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો
શનિવાર, 15 એપ્રિલ, 2023
ચારણ સમાજ નો ગૌરવ ભાવિની હરિભાઈ વાછીયા (ગઢવી)
મૂળ ભાડા,કચ્છ અને હાલ મુંબઈ રહેતા હરિભાઈ વાછીયા (ગઢવી) ના દીકરી કુ. ભાવિની ગઢવી એ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં ટોપ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
માં ભગવતી ઉતરોતર પ્રગતિ કરાવે અને સફળતા ના શિખરો સર કરે તેવી શુભકામનાઓ 💐💐💐
ગુરુવાર, 13 એપ્રિલ, 2023
સમાજરત્ન શ્રી જબ્બરદાન નારાણજી રત્નું હીરક જયંતિ મહોત્સવ તથા ઋણાંજલી અર્પણ સમારોહ
સમાજરત્ન શ્રી જબ્બરદાન નારાણજી રત્નું
હીરક જયંતિ મહોત્સવ તથા ઋણાંજલી અર્પણ સમારોહ
સમગ્ર ભારતવર્ષના ચારણ સમાજના ઈતિહાસના સૌથી મોટા દાનવીર, જેને હૈયે અને હોઠે સદાય સમાજનું હિત અને હેત વસેલું છે એવા સમાજરત્ન શ્રી જબ્બરદાન નારાણજી રત્નું તા. 15/04/2023 ના રોજ તેમના દાર્શનિક અને પ્રેરણારૂપ જીવનના 75 વર્ષ પૂર્ણ કરીને 76મા વર્ષે મંગલ પ્રવેશ કરી રહ્યા છે.તેમની 75મી વર્ષગાંઠે તેમને નિરામય દીર્ઘાયુષી જીવનની શુભ કામનાઓ પાઠવવા તેમજ તેમણે કરેલા સામાજીક વિકાસના અદભુત, અવિસ્મરણીય કાર્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમનું સહૃદય અભિવાદન તેમજ ઋણ સ્વીકાર કરવા પરિવારજનો તેમજ મિત્રોના એક સામુહિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પધારી આ અભિવાદન સમારોહની શોભામાં અભિવૃધ્ધિ કરવા આપને ભાવભર્યું આમંત્રણ છે.
સમારોહ વિગત
તા. 15/04/2023સાંજે 6.30 કલાકે
સ્થળ - હોટલ વિરામ, જ્યુબીલી ગ્રાઉન્ડ પાસે, ભુજ
આયોજક તથા નિમંત્રકબંધુ ગ્રુપ
સંપર્ક
આનંદદાન રત્નું- 99135 44477
નરેન્દ્રદાન સિંહઢાયચ-98251 67220
ઘનશ્યામદાન રત્નું-98258 02577
આનંદદાન રત્નું-98252 17563
ભરતદાન રેઢ-92276 34221
સાત્વિકદાન રોહડીયા-97267 99444
પ્રદીપદાન રોહડીયા-90999 29165
આઈ શ્રી મોગલમાં ધામ ભગુડા ખાટે ૨૭મો મો પાટોત્સવ, એવમ્ માં મોગલ શક્તિ એવોર્ડ અર્પણ સમારોહ અને ભવ્ય સંતવાણી
. || જય મોગલ મા ||
આઈ શ્રી મોગલમાં ધામ ભગુડા ખાટે ૨૭મો મો પાટોત્સવ, એવમ્ માં મોગલ શક્તિ એવોર્ડ અર્પણ સમારોહ અને ભવ્ય સંતવાણી
તારીખ:- ૨ - ૫ - ૨૦૨૩ ને મંગળવાર
શ્રી મોગલ શક્તિ એવોર્ડ અર્પણ ૨૦૨૩ ભાવવંદના
(1) શ્રી બળદેવભાઈ નરેલા
(2) શ્રી મહેશદાન મીસણ
(3) શ્રી જિતુદાન ટાપરીયા
(4) દ.શ્રી પુંજા વાળા
(5) કવિશ્રી ત્રાપજકર
(6) શ્રી માયાભાઈ આહીર
એવોર્ડ અર્પણ થનાર દરેક મહાનુભાવો ને ચારણત્વ બ્લોગ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
ભવ્ય સંતવાણી કાર્યક્રમ :-
રાત્રે ૮:૩૦ કલાકે
પ્રેરણાત્મક સંન્નધિ :- પ.પૂ મોરારી બાપુ
એવોર્ડ સંચાલન,માર્ગદર્શન : - શ્રી મહેશદાન ગઢવી (બોટાદ)
પ્રેરક,શુભેચ્છક :- માયાભાઈ આહીર (લોક સાહિત્યકાર)
કાર્યક્રમ દરમિયાન અનેક સાધુ-સંતો અને ચારણ જગદંબા ઓ રૂડા આશીર્વાદ આપવા પધારશે.
નિમંતત્રક :-
આઈ શ્રી મોગલમા ધામ ભગુડા,
તા.મહુવા, જી. ભાવનગર
સંપર્ક:- 94264 50642,
98791 50450
જય માં મોગલ
પીડીએફ સ્વરૂપે આમંત્રણ પત્રિકા ડાઊનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો
રવિવાર, 9 એપ્રિલ, 2023
મહુવા થી મઢડા આઈશ્રી સોનલબીજ મહોત્સવ આઈશ્રી સોનલમાઁ શતાબ્દી મંગલ પ્રવેશ
જય શ્રી સોનલ માં 🙏🏻
મહુવા થી મઢડા
આઈશ્રી સોનલબીજ મહોત્સવ
આઈશ્રી સોનલમાઁ શતાબ્દી મંગલ પ્રવેશ
આઈશ્રી સોનલમાઁ જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવણી સવંત ૨૦૭૯ - ૨૦૮૦માં મઢડા ખાતે ઉજવવામાં આવશે
ગુરુવાર, 6 એપ્રિલ, 2023
આજે ચૈત્ર સુદ પૂનમ એટલે સમાજ સેવક ઋષિ ચારણ શ્રી પિંગળશીભાઈ પાયક ની જન્મ જ્યંતી
આજે ચૈત્ર સુદ પૂનમ એટલે સમાજ સેવક ઋષિ ચારણ શ્રી પિંગળશીભાઈ પાયક ની જન્મ જ્યંતી
ચારણ (દ્રીમાસિક) મુખ પત્રના તંત્રી , તેઓ ચારણી સાહિત્યના સંશોધક હતા.
*"માતૃદર્શન" ના રચિયતા અને એ જમાનામાં વકીલાત ભણેલા હતા.*
*તેમજ સરકારી નોકરી ઠુકરાવી સમાજ સેવામાં જીવન અર્પી દેનાર અલગારી ચારણ રત્ન, આઈશ્રી સોનલ માં ના શક્તિશાળી નેજા હેઠળ પદ્મ શ્રી દુલાભાયા કાગ સાથે સમાજ સુધારણાના કાર્ય કરેલ*
નામ :- પિંગળશીભાઈ પાયક
પિતાનું નામ :- પરબતભાઈ પાયક
જન્મ :- ચૈત્ર સુદ પૂનમ
વતન :- લોદ્ધાણી - કચ્છ.
સ્વર્ગવાસ :- શ્રાવણ સુદ પૂનમ
ચારણ ઋષિ શ્રી પિંગળશીભાઈ પાયક ની જન્મ જ્યંતી એ અલગારી આત્માને કોટિ કોટિ નમન 🙏🏻👏🏻
*માતૃ દર્શન મેળવવા માટે નીચેનો કોન્ટેક કરો.*
અનિલભાઈ પાયક
75748 66228
ખીમરાજભાઈ ગઢવી
9979894498
*વંદે સોનલ માતરમ*
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Featured Post
ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ
અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
મુસાફિર હું મુસાફિર છું II ગઝલ || મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે , મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે ... ટેક ગવનના ...