ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 11 ડિસેમ્બર, 2022

આવતીકાલે મીણબાઈમાં ના નેહડે ભવ્ય લોકડાયરા નું આયોજન




જય માતાજી સહ જણાવાનુ કે આઈ શ્રી નાગબાઈ માં ની ક્રુપા તેમજ આઈ શ્રી મીણબાઈ મા ના અમી આશિષ થી અમારા નેહડે એક રુડા ડાયરા નુ આયોજન કરેલ છે તો આપ શ્રી આ ડાયરા મા ઉપસ્થિત રહેવા અમે આપને સાદર આમંત્રિત કરતા ગૌરવ અનુભવીએ છીયે..
જેમા ગુજરાત ના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહિ માં ભગવતીના ગુણાનુરાગ પ્રસ્તુત કરશે અને લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને લોક સંગીતની સરવાણી વહાવશે 
તા.૧૨–૧૨–૨૦૨૨ ને સોમવાર શુભ સંધ્યાએ.


સ્થળ :– આઈ શ્રી મીણબાઈ માં ના નેસડે
 મુઃ-ભાદરા તાઃ-મહુવા જી:-ભાવનગર સંપર્કઃ- ૯૨૬૫૫૦૫૯૧૧ :-૬૩૫૪૭૧૯૧૨૮
પ્રોગ્રામ સ્થળ નું મેપ જોવા માટે :-
https://maps.app.goo.gl/5QEXxNY2uTBNgj8u5

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો