ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 16 સપ્ટેમ્બર, 2022

ચારણ સમાજ નુ ગૌરવ

ચારણ સમાજ નુ ગૌરવ
મૂળ મોણીયા અને હાલ અમરેલી જિલ્લા પોલીસ મા ફરજ બજાવતા કનુભાઈ માલદાનભાઈ ગોરવિયાળા ની દીકરી આરતીબેન કનુભાઈ ગોરવિયાળા એ નાયબ હિસાબનીશ(ADVT.NO.05/2021-22) અને સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટ(ADVT.NO.189/2020-21) બને પરીક્ષા પાસ કરવા બદલ ચારણી ચારણત્વ બ્લોગ તરફ થી ખુબ ખુબ અભિનંદન.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...