ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

મંગળવાર, 16 ઑગસ્ટ, 2022

આઈ શ્રી સોનલમાં એજ્યુકેશન& ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્ય મીઠાઈ વિતરણ

આઈ શ્રી સોનલમાં એજ્યુકેશન& ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ જોગ સમાચાર

*વિના મૂલ્ય મીઠાઈ વિતરણ* દર વર્ષની જેમ આ વર્ષ પણ આઈ શ્રી સોનલ માં એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને આપણા બાળકોની જેમજ મીઠાઈ ફરસાણ સાથે સાતમ આઠમના તહેવારો માણી શકે તે માટે ટ્રસ્ટ તરફથી મીઠાઈનું વિતરણ કરવામાં આવશે જેમાં બે મીઠાઈ 500 -500 ગ્રામ બે ફરસાણ 500- 500 ગ્રામ આપવામાં આવશે અનાજ કીટનું વિતરણ જે બહેનોને કરવામાં આવ્યું છે તેવા પરિવારો *રાંધણ છઠ તારીખ:- 17/08/2022 ને બુધવારના રોજ સવારે 10:00 વાગે ચારણ સમાજ વાડી સુખરામ નગર* થી આવીને પોતાની કીટ મેળવી લેવી તેવું ટ્રસ્ટની યાદી જણાવવામાં આવ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

સમગ્ર ચારણ સમાજનું ગૌરવ: - ડો.મનોજ બારહટ

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી....