ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 13 નવેમ્બર, 2021

ગઢવી સમાજનું ગૌરવ

ગઢવી સમાજનું ગૌરવ 

ગઢવી સમાજના નીચે મુજબના શ્રી ને  નાયબ મામલતદાર થી મામલતદાર (વર્ગ - ૩ થી) (વર્ગ -૨) તરીકે બઢતી મળેલ છે 

(૧) શ્રી પ્રફુલચંદ્ર.આઈ. ગઢવી 
મામલતદાર, રાજ્ય ચૂંટણી આયોગ જી. ગાંધીનગર 

તેમજ મહેસુલ તલાટી તરીકે ફરજ બજાવતા આપણા સમાજના ઓ ને નીચે મુજબ નાયબ મામલતદાર તરિકે બઢતી મળેલ છે.

(૧) શ્રી એલ.કે ગઢવી 
નાયબ મામલતદાર (માંડવી,કચ્છ)

(૨) શ્રી જી.આર. ગઢવી 
નાયબ મામલતદાર (લખપત,કચ્છ)

કોઈ નામ બાકી હોય તો આ નંબર 9687573577 પર જાણ કરવા વિંનતી.

બઢતી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

શ્રી પ્રફુલચંદ્ર.આઈ. ગઢવી સાહેબ 


 શ્રી જી.આર. ગઢવી & શ્રી એલ.કે ગઢવી 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો