ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 25 ઑક્ટોબર, 2021

ચારણ - ગઢવી સમાજ દ્વારા આયોજીત આવનાર સરકારી નોકરીઓ બાબત શ્રી માર્ગદર્શન સેમીનાર

ચારણ - ગઢવી સમાજ દ્વારા આયોજીત આવનાર સરકારી નોકરીઓ બાબત શ્રી માર્ગદર્શન સેમીનાર

તારીખ : ૩૧-૧૦-૨૦૨૧ રવિવાર

સમય : સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦  સ્થળ : આઈ શ્રી સોનલ ચારણસભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ કુમાર છાત્રાલય મેઘાણીનગર , જુનાગઢ 

માર્ગદર્શક :- 
શ્રી મનિષભાઈ ગઢવી 
શ્રી હુદડ સર 

વિશેષ વક્તા :-
 શ્રી હિંગોળદાન રત્નું સાહેબ ( Dy.SP જુનાગઢ )

*ચારણત્વ બ્લોગ પર જોવા માટે :-*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...