ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 20 ઑક્ટોબર, 2021

ગઢવી સમાજનું ગૌરવ :- નરેશદાન ગઢવી

ગઢવી સમાજનું ગૌરવ નરેશદાન રવીદાનભાઈ ગઢવી 

તાજેતર મા યોજાયેલ ભજન પ્રસ્તુતિમાં પ્રથમ સ્થાન મેળવી ચારણ ગઢવી સમાજનું ગૌરવ વધાર્યું જૂનાગઢ શહેરના ટીંબાવાડી ખાતે આવેલ પુષ્ટિ સંસ્કાર સ્કૂલમાં જિલ્લા કક્ષાના યુવા મહોત્સવનું આયોજન કરાયું હતું . આ મહોત્સવમાં ખામધ્રોળ ગામના ખળેળ નરેશદાન રવિદાને ભાગ લઇ ભજન પ્રસ્તુતિમાં પ્રથમ નંબર મેળવી ચારણ ગઢવી સમાજનું ગૌ ૨ વ વધાર્યું છે .

તેમજ નેશનલ લેવલ નું પર્ફોર્મન્સ આપવા બદલ દિલ્હી Ncert દ્વારા અભિનંદન પાઠવતો પત્ર મને મળ્યો તે બદલ સમગ્ર શિક્ષા અભિયાન ટિમ જૂનાગઢ/ગાંધીનગર અને ગુજરાત રાજ્ય વતી ભાઈશ્રી નરેશદાનભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ 
💐💐💐
ઉતરોતર પ્રગતિ કરો એવી માતાજીને પ્રાર્થના

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...