ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 30 સપ્ટેમ્બર, 2021

નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ શ્રીસાંયાજી ઝુલાની જન્મ જયંતી

આજે ભાદરવા વદ -૯ એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ  શ્રીસાંયાજી ઝુલાની ૪૪૫ મી જન્મ જયંતી છે.

તે નિમિતે તેમનું ટુંકમા જીવન ચરિત્ર મુકવાનો નાનકડો પ્રયાસ કરેલ છે.

નામ :- સાંયાજી ઝુલા
પિતાનું નામ :- સ્વામીદાસ જી.
જન્મ :- ભાદરવા વદ -૯ સવંત ૧૬૩૨
ગામ :- કુવાવા
રાજકવિ :- ઈડર
ભાઈનું નામ :- ભાયાજી ઝુલા
પુત્રો :- 4

સાંયાજી ઝુલા વિશે વિસ્તૃત માહિતી માટે અહીંયા :- ક્લિક કરો

નાગદમણ માટે અહીંયા ક્લિક કરો


નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ  શ્રીસાંયાજી ઝુલાની ૪૪૫ મી જન્મ જયંતી દિવસે તેમની દિવ્ય ચેતના ને કોટિ કોટિ વંદન 



1 ટિપ્પણી: