ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 30 મે, 2021

આઈ શ્રી સોનલમા એજ્યુકેશન ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા પ્રકાશિત ત્રિ-માસિક સામયિક,ચારણ સંસ્કૃતિ

આઈ શ્રી સોનલમા એજ્યુકેશન ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા પ્રકાશિત ત્રિ-માસિક સામયિક,

ચારણ સંસ્કૃતિ 

*ઉપરોક્ત સામયિક ખાતે છેલ્લાં એક દાયકામાં પ્રસિદ્ધ થયેલ ૬૮ દિવંગત શબ્દસ્થ સર્જકોના જીવન પરિચય અંગેનું પુસ્તક,*
'ચારણ સંસ્કૃતિના સ્વજનો' પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે.

*પ્રાપ્તિસ્થાન :*
*પ્રવીણ પ્રકાશન પ્રા.લી.,*
*એસ.ટી.બસ-સ્ટેન્ડ સામે,*
*લાભ ચેમ્બર્સ,*
*ઢેબર રોડ,*
*રાજકોટ - ૩૬૦ ૦૦૧*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો