ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2020

સોમનાથ જિલ્લાની ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામ પાસે આવેલ સરકડિયા સોનબાઈમાંનાં મંદિર આવવા જવા માટેનો રસ્તો વન વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલ હોઇ આ રસ્તો ખુલ્લો કરવા બાબતે


સોમનાથ જિલ્લાની ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામ પાસે આવેલ સરકડિયા સોનબાઈમાંનાં મંદિર આવવા જવા માટેનો રસ્તો વન વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલ હોઇ આ રસ્તો ખુલ્લો કરવા બાબતે શ્રી વિપુલભા એલ . ગઢવી , પ્રમુખશ્રી , શ્રી ગઢવી ( ચારણ ) યુવક મંડળ ટ્રસ્ટ , કચ્છ દ્વારા માન . મુખ્યમંત્રીશ્રીને સંબોધીને કરેલ રજૂઆતની નકલ માન . મંત્રીશ્રીને પણ આપેલ છે , જે આ સાથે સામેલ રાખેલ છે , 

સદર વિષયે શ્રધ્ધાળુઓ માટે પરમીટ સિસ્ટમ દાખલ કરી , રસ્તો ખુલ્લો કરવા માટે રજૂઆત કરવામાં આવેલ છે . તદ્અનુસાર નિયમોનુસારની ઘટીત કાર્યવાહી કરવા યોગ્ય થવા આજ્ઞાનુસાર વિનંતી છે .

 ( મુકેશ જે , પંડ્યા ) 
 પ્રતિ , અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ , ગુજરાત રાજ્ય , અરણ્ય ભવન , સેક્ટર -૧૦ , ગાંધીનગર . 5.8 .

 22 નકલ રવાના : શ્રી વિપુલભા એલ . ગઢવી ,
 પ્રમુખશ્રી , શ્રી ગઢવી ( ચારણ ) યુવક “ સોનલધામ ” , વોર્ડ ડી.સી. - ૨ , રામબાગ રોડ , ગાંધીધામ , જિ.કચ્છ– ૩૭૦ ૨૦૧ . મંડળ ટ્રસ્ટ ,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો