ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2020

સોમનાથ જિલ્લાની ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામ પાસે આવેલ સરકડિયા સોનબાઈમાંનાં મંદિર આવવા જવા માટેનો રસ્તો વન વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલ હોઇ આ રસ્તો ખુલ્લો કરવા બાબતે


સોમનાથ જિલ્લાની ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામ પાસે આવેલ સરકડિયા સોનબાઈમાંનાં મંદિર આવવા જવા માટેનો રસ્તો વન વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલ હોઇ આ રસ્તો ખુલ્લો કરવા બાબતે શ્રી વિપુલભા એલ . ગઢવી , પ્રમુખશ્રી , શ્રી ગઢવી ( ચારણ ) યુવક મંડળ ટ્રસ્ટ , કચ્છ દ્વારા માન . મુખ્યમંત્રીશ્રીને સંબોધીને કરેલ રજૂઆતની નકલ માન . મંત્રીશ્રીને પણ આપેલ છે , જે આ સાથે સામેલ રાખેલ છે , 

સદર વિષયે શ્રધ્ધાળુઓ માટે પરમીટ સિસ્ટમ દાખલ કરી , રસ્તો ખુલ્લો કરવા માટે રજૂઆત કરવામાં આવેલ છે . તદ્અનુસાર નિયમોનુસારની ઘટીત કાર્યવાહી કરવા યોગ્ય થવા આજ્ઞાનુસાર વિનંતી છે .

 ( મુકેશ જે , પંડ્યા ) 
 પ્રતિ , અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ , ગુજરાત રાજ્ય , અરણ્ય ભવન , સેક્ટર -૧૦ , ગાંધીનગર . 5.8 .

 22 નકલ રવાના : શ્રી વિપુલભા એલ . ગઢવી ,
 પ્રમુખશ્રી , શ્રી ગઢવી ( ચારણ ) યુવક “ સોનલધામ ” , વોર્ડ ડી.સી. - ૨ , રામબાગ રોડ , ગાંધીધામ , જિ.કચ્છ– ૩૭૦ ૨૦૧ . મંડળ ટ્રસ્ટ ,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...