ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2020

શ્રી જબ્બદાન નારણજી રત્નુ (ગઢવી) સમાજ કન્યા છાત્રાલય નું શુભ ઉદ્ઘાટન


શ્રી જબ્બદાન નારણજી રત્નુ (ગઢવી) સમાજ કન્યા છાત્રાલય નું શુભ ઉદ્ઘાટન

સહર્ષ જણાવવાનું કે આઇશ્રી સોનલ માં તથા કુળદેવીશ્રી ની અસીમ કૃપાથી આદિપુર મધ્યે *શ્રી જબ્બદાન નારણજી રત્નુ (ગઢવી) સમાજ કન્યા છાત્રાલય* નું શુભ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે  

તા :-  ૨૧-૮-૨૦૨૦ શુક્રવારના શુભદિને 
હવન :- સવારે ૮ થી ૧૧.૩૦ 
ભોજન સમારંભ :: બપોરે ૧૨.૩૦ 

શુભ સ્થળ :- 
પ્લોટ નં . ૩૭૭/૩૭૮ , વોર્ડ ૩ / એ ,
 મૈત્રી રોડ , સંતોષીમા ચાર રસ્તા ,
 આદિપુર - કચ્છ . પીન . ૩૭૦૨૦૫
 મો . ૯૮૭૯૫ ૦૭૦૧૫ 
        ૮૮૪૯૬ ૯૨૫૯૧ 

નિમંત્રક :- 
શ્રી અમિત જે . ગઢવી મેમોરીઅલ
 ચેરીટેબલ ટ્રસ્ટ - આદિપુર ( કચ્છ )

 ખાસનોંધ :
 હાલની પરિસ્થિતિ ધ્યાને રાખીને સમગ્ર કાર્યક્રમનું આયોજન સંપૂર્ણ સાદગી પૂર્વક અને મર્યાદિત ધોરણે કરવામાં આવી રહ્યું છે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો