ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 22 ઑગસ્ટ, 2020

આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર


આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર

 પ્રવૃતિઓ દ્વારા ચારણ સમાજનું ગૌરવ વધાર્યું 
૧ ) સોનલધામની હાલ ની ૧૬૦૦૦ ફુટ જગ્યાનું નિર્માણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું 
૨ ) આ જગ્યાને ચારે બાજું બાઉન્ટ્રી કરવામાં આવી . 
૩ ) સોનલકુટિર નિમણિ 
૪ ) પુજ્ય પાલુભગતની વ્યાસપીઠે ભવ્ય રામકથાનું આયોજન 
૫ ) આઈશ્રી સોનલમાં મંદિરનું ભવ્ય નિમણિ 
૬ ) વિધાર્થી ભવનનું નિર્માણ 
૭ ) વર્ષથી દર વર્ષે આઈશ્રી સોનલમાં જન્મોત્સવ ( સોનલબીજ ) ની ઉજવણી 
૮ ) વષથી દર વર્ષે નવરાત્રી ઉત્સવ 
૯ ) નુતનવર્ષે ચારણ ભાઈઓનું સ્નેહમિલના 
૧૦ ) પૂજય દેવલમાંનું જામનગર જીલ્લા ચારણનેસમાં પ્રવાસ કરી કુરિવાજો અને શિક્ષણ જાગૃતિ 
૧૧ ) છેલ્લા ચાર વર્ષોથી ચારણ વિધાર્થીઓ માટે નિશુલ્ક ટયુશન કલાસીસનું સંચાલન 
૧૨ ) મેડિકલ કેમ્પો ( દર શનિવારે મંદિરે આરોગ્ય વાહાન દ્રારા નિઃશુલ્ક સારવાર ) 
૧૩ ) ચારણ સમાજ વિધાર્થીઓને સન્માન કાર્યક્રમ 
૧૪ ) સમાજના પ્રશ્નોના નિવારણ માટે સમાજની રેલીઓ 
૧૫ ) સામાજીક પ્રશ્નો બાબતે કલેકટરને રજુઆતો 
૧૬ ) સમાજના કોઈ પણ વ્યકિતના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા ટ્રસ્ટનો સહકાર 
૧૦ ) વર્ષ દરમિયાન આઈશ્રી સોનલમાં મંદિરની પ્રવિત્રતા સાથે વ્યવસ્થા અને જાળવણી ટ્રસ્ટ દ્વારા 
૧૮ ) આ ટ્રસ્ટની રમત ગમત સમિતી દ્વારા વિધાર્થીઓ ના અભ્યાસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 

*આપણે આનંદ છે આપણે ગર્વ છે*

 ૧ ) આઈશ્રી સોનલ નવરાત્રીના ચારણ યુવાનો રાજ્યકક્ષાએ તેમજ શહેર કક્ષાએ રાસ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ છે . 
૨ ) આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજીક ચેરી.ટ્રસ્ટ જામનગર ચારણ સમાજ સોનલધામના દરેક કાર્યકર્તાઓ આઈ સોનલમાં ના આદેશનું પાલન કરી વ્યશન મુકત છે 
૩ ) નવરાત્રી માં રમતા ચારણ યુવાનો ( ખેલૈયા ) ને જે કાઈ પુરસ્કાર મળે છે.તે યુવાનો આઈ સોનલમાંના મંદિર માં અપર્ણ કરે છે 
૪ ) નાથાભાઈ ભાયાભાઈ લુણાં વિધાર્થી ભવનમાં બહારથી આવતા વિધાર્થીઓને નિઃશુલ્ક રહેવાની સુવિધા . 
૫ ) અગાઉ સોનલબીજ ભાનુશાલી વાડી માં ઉજવણી કરવામાં આવતી હવે સોનલધામમાં ઉજવાય છે . 
૬ ) સોનલબીજની શરૂઆતમાં પ ૦૦ વ્યકિતઓ થી થઈ હાલમાં ૮૦૦૦ વ્યકિતઓ સાથે મળી સોનલબીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે 
૭ ) સોનલબીજની ઉજવણી માટે અન્ય સમાજના વ્યકિતઓનું દાન લેવામાં આવતું નથી તેમજ સમાજના વ્યકિતઓનું દાન પણ સ્વેચ્છાએ મંદિરના પટાગણમાં લેવામાં આવે છે .
 ૮ ) કોઈ રાજકીય વ્યકિતઓ પાસેથી કયારેય પણ કુંડ લેવામાં આવ્યું નથી ,
 ૯ ) સોનલબીજ , નવરાત્રીની ઉજવણી તેમજ અન્ય ધાર્મિક પ્રસંગો નજીવા ખર્ચે કરવામાં આવે છે . 
૧૦ ) જામનગરમાં પ્રથમ વખત વાડી બનાવવાનો વિચાર કરનાર ધનશ્યામભાઈ ગઢવી , ગુલાબનગર વાડી બનાવનાર ગઢવી યુવક મંડળના જ પ્રમુખ અશ્વિનભાઈ ગઢવી જામજોધપુર વાડી તેમજ મંદિર બનાવનાર વિરમભાઈ ધારાણી સૌ દરેક સંસ્થા યોગ્ય સાથ સહકાર સાથે સેવા કાર્ય કરી રહયા છે . 
૧૧ ) સોનલબીજ તેમજ નવરાત્રીનો હિસાબ સોનલબીજ દરમ્યાન જાહેર હિસાબનો બેનર લગાડવામાં આવે છે .
 ૧૨ ) સ્વ . હાથીયાભાઈ રાજાણી ( જામનગર ) .ગુલાબદાનભાઈ ઈસરાણી ( સંચાણા ) લાંબાભાઈ લાંબા ( જંબુડા ) સ્વ.હરસુરભાઈ ઘોડા- જામનગર સ્વ.પુનરવભાઈ ઘોડા આ દિવ્ય આત્માના માર્ગદર્શન મળ્યું
 ૧૩ ) પુજય કંકુમાં ( રાજસ્થાન ) પુજય દેવલમાં ( સવની વેરાવળ ) પુજય હિરલમાં ( ખંભાળીયા ) પુજય પાલુભગતશ્રી નાં આશિર્વાદ પ્રાપ્ત થયાં

 આ દરેક પ્રવૃતિઓ ટ્રસ્ટના સભ્યો ટ્રસ્ટીઓ અને દેવીદાનભાઈ ગઢવી ના પ્રમુખ સ્થાને ચારણસમાજના સાથ સહકારથી થાય છે .

 સમસ્ત ચારણ સમાજની એકતાનું પ્રતિક આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ ચારણ સમાજ સોનલધામ - જામનગર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો