ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2020

રાજકોટના હિતેષ ગઢવી (નરેલા), પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી પામ્યા...


રાજકોટના હિતેષ ગઢવી (નરેલા), પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી પામ્યા...                                    


         *ગુજરાત રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય, ઉત્તમ સહ-અભ્યાસિક પ્રવૃતિઓ અને સરાહનીય સામાજિક યોગદાન બદલ પ્રસંશનીય ફરજ બજાવતાં કર્મશીલ કર્મયોગીઓને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવે છે.*

                   *આવતીકાલે, ૭૪માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગઢવી સમાજની યુવા પ્રતિભા હિતેષ ગઢવી (નરેલા) ને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવશે.*

                        *અત્રે ઉલ્લેખનીય છે કે, કટાર-લેખક, વક્તા અને લોક-સાહિત્યકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં તેઓ તાજેતરમાં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા)ના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક પામ્યા છે.*

                *ગઢવી સમાજની અનેક સેવાભાવી સંસ્થાઓમાં સેવારત રહી તેઓ સામાજિક ઋણ અદા કરી રહ્યા છે. તેઓના મોબાઇલ નંબર પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.*

*શ્રી હિતેષ ગઢવી (નરેલા),*
*રાજકોટ.*
*મો.૯૯૨૪૮ ૧૦૫૯૪*

4 ટિપ્પણીઓ:

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...