ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 26 ડિસેમ્બર, 2019

સોનલબીજ મહોત્સવ , ભાવનગર



.           જય માતાજી .

*સોનલબીજ મહોત્સવ ,ભાવનગર*

ચારણ સમાજ સૂધારક અને ઉજ્વલ ભવિષ્ય નો કેડો આપનાર ભગવતી આઇ  શ્રી સોનલ માં ના ૯6 મા પ્રાગટ્ય પર્વ (સોનલ બીજ) નીમીતે ભાવનગર ચારણ - ગઢવી સમાજનું   ભાવભર્યૂ    આમંત્રણ..

ભાવનગર ચારણ બોર્ડીગ ખાતે પ.પૂ આઈશ્રી સોનલમાંનો *96મો જન્મોતસ્વ* ઉજવાશે.

*કાર્યક્રમની રુપરેખા :-*

સોનલ વંદના ડાયરો 
:-  27-12-2019, શુક્રવારે રાત્રે 8 કલાકેથી.

*કલાકાર શ્રી :-*
સાગરદાન ગઢવી :- લોક ગાયક
દીલુભાઈ ગઢવી :- સાહિત્યકાર 
પ્રકાશભાઈ ગઢવી :- સાહિત્યકાર
 રઘુવીરદાન કુંચાલા :- લોક ગાયક

*તા. 28-12-2019, શનિવાર :-*
સવારે 7 કલાકે સોનલમાંના મંદિરે પૂજન - પ્રાથના 
સવારે 9:30 કલાકે શોભાયાત્રા
સવારે 11 કલાકે તેજસ્વી વિદ્યાર્થી ઓ નો સ્નમાન સમારંભ
બપોરે 12:00 કલાકે ભોજન,પ્રસાદ

*નિમંત્રક ,લી,પ્રમુખશ્રી  :-*
શ્રી કૃષ્ણકુમારસિંહજી ચારણ વિદ્યાલય.
તથા સમસ્ત ચારણ - ગઢવી સમાજ, ભાવનગર



                    વંદે સોનલ માતરમ્

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો