ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 26 ડિસેમ્બર, 2019

સોનલબીજ મહોત્સવ , ભાવનગર



.           જય માતાજી .

*સોનલબીજ મહોત્સવ ,ભાવનગર*

ચારણ સમાજ સૂધારક અને ઉજ્વલ ભવિષ્ય નો કેડો આપનાર ભગવતી આઇ  શ્રી સોનલ માં ના ૯6 મા પ્રાગટ્ય પર્વ (સોનલ બીજ) નીમીતે ભાવનગર ચારણ - ગઢવી સમાજનું   ભાવભર્યૂ    આમંત્રણ..

ભાવનગર ચારણ બોર્ડીગ ખાતે પ.પૂ આઈશ્રી સોનલમાંનો *96મો જન્મોતસ્વ* ઉજવાશે.

*કાર્યક્રમની રુપરેખા :-*

સોનલ વંદના ડાયરો 
:-  27-12-2019, શુક્રવારે રાત્રે 8 કલાકેથી.

*કલાકાર શ્રી :-*
સાગરદાન ગઢવી :- લોક ગાયક
દીલુભાઈ ગઢવી :- સાહિત્યકાર 
પ્રકાશભાઈ ગઢવી :- સાહિત્યકાર
 રઘુવીરદાન કુંચાલા :- લોક ગાયક

*તા. 28-12-2019, શનિવાર :-*
સવારે 7 કલાકે સોનલમાંના મંદિરે પૂજન - પ્રાથના 
સવારે 9:30 કલાકે શોભાયાત્રા
સવારે 11 કલાકે તેજસ્વી વિદ્યાર્થી ઓ નો સ્નમાન સમારંભ
બપોરે 12:00 કલાકે ભોજન,પ્રસાદ

*નિમંત્રક ,લી,પ્રમુખશ્રી  :-*
શ્રી કૃષ્ણકુમારસિંહજી ચારણ વિદ્યાલય.
તથા સમસ્ત ચારણ - ગઢવી સમાજ, ભાવનગર



                    વંદે સોનલ માતરમ્

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

આઈ શ્રી સોનલ માં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવા બાબત

સોનલમા એજયુકેશનલ એવોર્ડ આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કર...