ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 13 નવેમ્બર, 2019

પ્રાત:સ્મરણીય આઈશ્રી સોનલમાં તથા શ્રી મોમાઈ માં તેમજ કૃષ્ણ પરમાત્મા પંચકુંડીય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


*પ્રાત:સ્મરણીય આઈશ્રી સોનલમાં તથા શ્રી મોમાઈ માં તેમજ કૃષ્ણ પરમાત્મા પંચકુંડીય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ*

*પ્રારંભ :-*
સ.2076 માગશર સુદ નોમ શુક્રવાર
તા :- 6 - 12 - 2019

*પ્રાણ પ્રતિષ્ઠા તારીખ :-* 8 - 12 - 2019

*શુભ સ્થલ :-*
પંચ દશનામ દત્ત, જુના અખાડા, સોનલધામ પાલીતાણા.

*મહા પ્રસાદ :-*
બપોરે 11:30 કલાકે તથા સાંજે 7:00 કલાકે 

*મહોત્સવ દરમિયાન રાત્રે સંતવાણી ડાયરાનુ પણ આયોજન કરેલ છે જેમા કલાકારો ની વિગતો જોવા માટે નિચેની લિંક ઓપન કરી ચારણત્વ બ્લૉગ પર આમંત્રણ પત્રીકામાં વાંચી શકશો.*

*સંતો મહંતો તેમજ ચારણ જગદંબાઓ  પધરામણી કરશે:-*
            તા. 6 - 12 - 2019

*"સંત નિવાસ હોલનું શુભ ઉદ્દઘાટન:-*
 તા.6-12-2019 સવારે 10:00 કલાકે

*સન્માન સમારોહ :-*
તા. 7 - 12 - 2019 સાંજે 7:00 કલાકે 

*નિમંત્રક :-*
શ્રી પંચ દશનામ દત્ત જુનાઅખાડા પરિવાર પાલીતાણા,
શ્રી સોનલ યુવક મંડલ, પાલીતાણા 
તેમજ સમસ્ત ગઢવી સમાજ પાલીતાણા.

મહોત્સવની આમંત્રણ પત્રીકા જોવા માટે નિચેની લિંક ઓપન કરશો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...