ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 29 એપ્રિલ, 2019

23 મો પાટોત્સવ ભગુડા મોગલધામ


આઈશ્રી મોગલધામ ભગુડા ખાતે 23 મો પાટોત્સવ , સાતમો એવોર્ડ વિતરણ , સંતવાણી તેમજ સર્વે રોગ નિદાન કેમ્પ, અને રક્તદાન શિબીર નું પણ આયોજન કરેલ છે.


તો દરેકે આ કાર્યક્રમમાં અચુક હાજર રહેવુ અને લાભ લેવા વિનંતી.


*કેમ્પ સમય :-*

 સવારે 9 થી બપોરના 1 સુધી


*રક્તદાન શિબીર:-*

તારીખ : 16-5-2019 સાંજના 4 કલાકથી


*સર્વે રોગ નિદાન કેમ્પના આયોજન કરતા રાહુલભાઈ લીલા તેમજ તેમની ટીમ*

રાહુલ લીલા સંપર્ક :-

 9925818193


*સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ G.T.P.L ડાયરો ચેનલ પર થી કરવામાં આવશે અને આપના મોબાઈલ અને લેપટોપ માં જોવા માટે યુટુબમાં Om bhumi Studio પર થી કરવામાં આવશે*



2 ટિપ્પણીઓ:

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...