ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 3 ઑક્ટોબર, 2018


આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા ચારણ ભક્ત કવિશ્રી સાંયાજી ઝુલાની 442 મી જન્મ જયંતી છે.


તે નિમ્મિતે તેમનું ટુંકમા જીવન ચરિત્ર મુકવાનો નાનકડો પ્રયાસ કરેલ છે.


નામ :- સાંયાજી ઝુલા 

પિતાનું નામ :- સ્વામીદાસ જી.

 જન્મ :- ભાદરવા વદ -9 સવંત 1632

ગામ :- કુવાવા 

રાજકવિ :- ઈડર 

ભાઈનું નામ :- ભાયાજી ઝુલા 

પુત્રો :- 4


આજે સાંયાજી ઝુલાના જન્મ જયંતિ નિમ્મિત્તે તેમના ચરણોમાં કોટી કોટી વંદન 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ કુ.મીરા કાનાભાઈ ગઢવી

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ  કુ.મીરા કાનાભાઈ ગઢવી WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છ...