ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 20 એપ્રિલ, 2018

ત્રીદિવસીય મહોત્સવ, 22 મો પાટોત્સવ, "માં માંગલ શક્તિ એવૉર્ડ, તથા શતચંડી યગ્ન, અર્પણ સમારોહ.*

*ત્રીદિવસીય મહોત્સવ, 22 મો પાટોત્સવ, "માં માંગલ શક્તિ એવૉર્ડ, તથા શતચંડી યગ્ન, અર્પણ સમારોહ.*


*(ભગુડા ગામ એજ માંગલ ધામ)*


               *ત્રીદિવસીય મંગલ મહોત્સવ :-*


*1. તારીખ :- 27/4/2018 ને શુક્રવાર*

:- શતચંડી યગ્ન પ્રારંભ :- સવારે 8:30 કલાક થી 

:- સર્વરોગ નિદાન કેમ્પ :- રાહુલ લીલા અને તેમની ટીમ 

સંપર્ક :- MO.9925818193

:- સંતવાણી કાર્યક્રમ :- સમય રાત્રે 9:30 કલાકે

*કલાકારો :-*

શ્રી બીપીનભાઈ સઠીયા :: શ્રી પોપટભાઈ માલધારી

શ્રી મનહરદાન ગઢવી     :: શ્રી ગગનભાઈ જેઠવા

શ્રી ભોલાભાઈ આહીર



*1. તારીખ :- 28/3/2018 ને શનિવાર*

      યગ્ન દ્રતિય દિવસ 


*3. તારીખ :- 29/4/2018 ને રવીવાર*

:- વિશ્વ વંદનિય પૂ.મોરારીબાપુના શુભહસ્તે 

   છઠ્ઠો "માં માંગલ શક્તિ એવૉર્ડ અર્પણ સમારોહ

:- સંતવાણી કાર્યક્રમ સમય રાત્રે 8:30 કલાકે 


*વિશેષ ઉપસ્થિતી :- પદ્મશ્રી ભીખૂદાનભાઈ ગઢવી*


*શ્રી માંગલ શક્તિ એવૉર્ડ અર્પણ ભાવ વંદના :-*

શ્રી શંકરદાનજી દેથા :- લીંબડી.

શ્રી યશકરણદાનજી રતનું :- પોરબંદર

શ્રી મેરુભાભાઈ ગઢવી :- છત્રાવા

શ્રી વિદ્યારામજી હરિયાણી :- રાજકોટ

શ્રી લક્ષ્મણભાઈ બારોટ :- મોગલધામ ,ભજન શક્તિપીઠ

શ્રી દેવરાજ ગઢવી :- નાનો ડેરો, કચ્છ


*સંતવાણી ના કલાકારશ્રી ઓ :-*

1. કિર્તીદાન ગઢવી 

2. દેવરાજ ગઢવી 

3. રાજભા ગઢવી 

4. દિપકબાપુ હરીયાણી 

5. જીજ્ઞેશ કવીરાજ 

6. લક્ષમણબાપુ બારોટ 

7. ભરતદાન ગઢવી 

8. હરેશદાન સુરૂ 

9. અનુભા જામંગ 

10. શંકરભાઈ આહીર 

11. નાજાભાઈ આહીર


*-:પ્રેરક/શુભેચ્છક:-*

માયાભાઈ આહીર 


*-:એવોર્ડ સંચાલન:-*

મહેશભાઈ ગઢવી  

(બોટાદ)


*સંપર્ક :-* 

 :- રામભાઈ આહિર :- MO. 94264 50462

 :- માયાભાઈ ભગુડા :- MO.98791 50450


    *-:નિમંત્રક:-*

શ્રી માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ-ભગુડા 

તા:-મહુવા જી:-ભાવનગર


*આમંત્રણ પત્રીકા જોવા માટે નિચેની લિંક ઓપન કરશો :-*


*સમગ્ર  કાર્યક્રમનું લાઈવ પ્રસારણ GTPL ડાયરો ચેનલ પરથી અને  YouTube પર ઓમ ભુમિ સ્ટુડીઓ પર થી કરવામાં આવશે*

 ઓમ સ્ટુડીઓની લિંક નિચે આપેલ છે.

https://www.youtube.com/channel/UCAiFmZ5zbz9Nv9m6iN48cvg

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...