ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

રવિવાર, 11 માર્ચ, 2018

કાગધામ ખાતે પૂ.મોરારીબાપુ ના હસ્તે કાગેસ્વર મહાદેવ મંદિર નો શિલાન્યાસ આજે થયો.. પૂજય શ્રી કાગબાપુ ના ચરણો મા કોટી કોટી વંદન.....















પૂજ્ય બાપુ આજે કાગધામ માં રામજી મંદિર તેમાં સમાવેસ કાગેશ્વર મહાદેવ ,રાધા કૃષ્ણ, અને કાગ બાપુ ની ચરન પાદુકા  ના મંદિર નું ભૂમિ પૂજન  તથા ખાત મુરત કરેલ જેમાં મોટી સંખિયા માં ગામ લોકો તથા અનિય સમાજ ના આગેવાનો હાજર રહેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ UPSC CMS (યુ.પી.એસ.સી સંયુક્ત તબીબી સેવાઓ) ની પરીક્ષા પાસ

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ UPSC CMS (યુ.પી.એસ.સી સંયુક્ત તબીબી સેવાઓ) ની પરીક્ષા પાસ  દેશની સર્વોચ્ચ પરીક્ષા ગણાતી UPSC CMS પરિક્ષા ...