ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 28 માર્ચ, 2018

પિપોદરા મોગલધામ ખાતે ' પાટોત્સવ નિમિતે ૨૪ કલાક ના નવંરગો માડંવો અને રાત્રી ના મોગલ ના તરવાડા નો તથા પ્રસાદી નો લાભ લેવા સર્વે મોગલછોરુ ને પિપોદરા મોગલ ધામ વતી હાર્દીક આમંત્રણ છે...।

તા- ૨૯/૦૩/૨૦૧૮ ને ગુરુવાર ના રોજ પિપોદરા મોગલધામ ખાતે  ' પાટોત્સવ નિમિતે ૨૪ કલાક ના નવંરગો માડંવો અને રાત્રી ના મોગલ ના તરવાડા નો તથા પ્રસાદી નો લાભ લેવા સર્વે મોગલછોરુ ને પિપોદરા મોગલ ધામ વતી હાર્દીક આમંત્રણ છે...।।। આ પત્રીકા ને રુબરુ સમજી પધારવા વિનંતી છે ....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો