ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 28 માર્ચ, 2018

પિપોદરા મોગલધામ ખાતે ' પાટોત્સવ નિમિતે ૨૪ કલાક ના નવંરગો માડંવો અને રાત્રી ના મોગલ ના તરવાડા નો તથા પ્રસાદી નો લાભ લેવા સર્વે મોગલછોરુ ને પિપોદરા મોગલ ધામ વતી હાર્દીક આમંત્રણ છે...।

તા- ૨૯/૦૩/૨૦૧૮ ને ગુરુવાર ના રોજ પિપોદરા મોગલધામ ખાતે  ' પાટોત્સવ નિમિતે ૨૪ કલાક ના નવંરગો માડંવો અને રાત્રી ના મોગલ ના તરવાડા નો તથા પ્રસાદી નો લાભ લેવા સર્વે મોગલછોરુ ને પિપોદરા મોગલ ધામ વતી હાર્દીક આમંત્રણ છે...।।। આ પત્રીકા ને રુબરુ સમજી પધારવા વિનંતી છે ....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...