ન્યુ બોમ્બે માર્કેટ ,સહારા દરવાજા રોડ, પર સ્થિત આઈ શ્રીકરણીમાતા ચૌક પર કરણીમાતા નામ વાળી તખ્તી લગાવવામાં આવી છે
સુરત ચારણ ગઢવી સમાજને અને ચારણ ગઢવી સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ ઠાકરીયા સાહેબને, ખૂબ ખૂબ અભિનંદન
જય કરણી માઁ
ચારણ - ગઢવી સમાજનું ગૌરવ રાજ્યમાં પોલીસ દળમાં ફરજ બજાવતા નીચે જણાવેલ ચારણ - ગઢવી સમાજના અધિકારીશ્રી ઓ ને પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) વ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો