ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 22 ઑગસ્ટ, 2016

चारण महात्मा ईशरदासजी रचीत भजन :- उघाडोने द्वार

*चारण महात्मा भक्तवर ईशरदासजी रचीत भजन*

*हरिरस स्वाध्याय सभानुं आयोजन करी अने सभानुं काम शरु करतां प्रथम भक्तवर ईशररदासजी नी समुंहगान स्तुंतिनुं गान करवुं अने भजन ( उघाडोने द्वार ) गांवु*

             *(अेक व्यक्तिना कंठे)*

उघाडो ने द्वार विनंती करुं हुं वारंवार
      हे जी प्रभु उघाडोने द्वारजी.....

माया मिटावी मुज घरेथी हुं आव्यो तारे द्वार ...
मनडुं आतुर छे मळवाने माटे नोधाराना आधार ...
प्रभुजी उघाडोने द्वारजी.(1)

आवे पोताने आंगणे अेनो , कांईक करवो जोई सतकार ,
केम विवेकी विलंब करो छो रुक्ष्मणिना भडथार ,
प्रभुजी उघाडोने द्वारजी.(2)

मारे नथी कांई मागवुं प्रभु मने दियोने दिदारजी ,
दातार थई ने केम डरो छो क्षत्रीय कुळ शणगार ,
प्रभुजी उघाडोने द्वारजी.(3)

हजारो भक्तोना काम  कर्या छे.अेनो शुं करुं विस्तार जी
आज ईशरने दरशन आपी वरतावो जय जय कार ,
प्रभुजी उघाडोने द्वारजी.(4)

*रचियता :- महात्मा ईशरदास जी*
*टाईप.   :- http://charantv.blogspot.com*

                *वंदे सोनल मातरम्

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

આઈ શ્રી સોનલ માં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવા બાબત

સોનલમા એજયુકેશનલ એવોર્ડ આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કર...