ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 13 ઑક્ટોબર, 2022

રાજ્યકવિ પૂજ્ય શ્રી શંકરદાન જેઠીદાન દેથા ની પુણ્યતિથિ

આજે આસો સુદ - ૬ એટલે લીંબડી રાજ્યકવિ પૂજ્ય શ્રી શંકરદાન જેઠીદાન દેથા ની પુણ્યતિથિ

રાજ્યકવિ શ્રી નો ટૂંક માં પરિચય

નામ :- શંકરદાનભાઈ .
પિતાનું નામ :- જેઠીદાનભાઈ 
માતાનું નામ :- દલુબા
અટક :- દેથા 
જન્મ :- અષાઢ સુદ બીજ (વિક્રમ સંવત ૧૯૪૮)
સ્વર્ગવાસ :- આસો સુદ - ૬ ( વિક્રમ સંવત ૨૦૨૮)

*પુણ્યતિથિ એ કોટિ કોટિ વંદન 🌸🌸🌸*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો