ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 7 જાન્યુઆરી, 2019

સોનલબીજ ની શુભેચ્છા


ચારણ સમાજના ઉધ્ધારક , સામાજિક ક્રાંતિના પ્રણેતા, એવા પ્રાત:સ્મરીણય આઈશ્રી સોનલમાંના 96 મા પ્રાગટ્ય દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.


માં ભગવતી આપના જીવનમાં અનંતગણી ઉર્જાનો સ્ત્રોત પ્રદાન કરે તેવી મંગલ પ્રાથના 🙏🏻


ચારણ - ગઢવી સમાજની અવનવી માહિતી, સમાચાર, ચારણી સાહિત્ય વગેરે ઓનલાઈન મેળવવા માટે "ચારણત્વ બ્લૉગ"(https://charantva.blogspot.com) ની મુલાકાત અવશ્ય લો.


ચારણી નુતન વર્ષની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.


ચારણત્વ બ્લૉગ :- 

મનુદાન બી. ગઢવી, ભાદરા,મહુવા

સંપર્ક :- 9687573577


Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...