ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 2 ફેબ્રુઆરી, 2018

सोनल स्वामान अभियान



#સોનલ_સ્વમાન_અભિયાન

આજરોજ તા. 02-02-2018 ના રોજ મામલતદાર સાહેબ મુંદરાને વીર શહીદ માણશી ગઢવીના ધર્મ પત્ની સોનલબેનને સરકારી નોકરી આપવા બાબતે વાલજી રામભાઈ ગઢવી (એડવોકેટ, મોટી ખાખર), રામ આશાનંદભાઈ ગઢવી (ઝરપરા) ની આગેવાનીમાં 200 થી વધારે લોકો ની ઉપસ્થિતમાં આવેદનપત્ર આપવામાં આવેલ.

શહીદ પત્ની સોનલબહેન ને કાયમી સરકારી નોકરી એ જ #સોનલ_સ્વમાન_અભિયાન ની સફળતા.

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...