Sponsored Ads
બુધવાર, 28 સપ્ટેમ્બર, 2022
ગઢવી સમાજનું ગૌરવ :- ડો. ઈંદ્રજિત ગઢવી
UPSC ની તૈયારી માટે ગુજરાત યુનિવર્સિટી તેમજ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક પરીક્ષા લેવામાં આવે છે જેમાં UPSC ની તૈયારી કરતા ગુજરાત ના વિધાર્થીઓ માટે મફત કોચિંગ આપવામાં આવે છે જેમાં દિલ્હી ની ફેકલ્ટી દ્વારા કોચિંગ આપવામાં આવે છે જેમાં પ્રીલીમ પરીક્ષા અને દિલ્હી ની તજજ્ઞ IAS ફેકલ્ટી દ્વારા ઇન્ટરવ્યુ લીધા પછી પસંદગી કરવામાં આવે છે જેમાં બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર તાલુકા ના પેડાગડા ગામ ના અને અત્યારે મહેસાણા જિલ્લા માં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી વર્ગ -1 તરીકે ફરજ બજાવતા ડૉ.ઘનશ્યામદાન.બી.ગઢવી ના સુપુત્ર ડૉ.ઇન્દ્રજીત ગઢવી પસંદગી પામ્યા છે ડૉ.ઇન્દ્રજીત ગઢવી એ BDS( ડેન્ટલ સર્જન)નો અભ્યાસ સિદ્ધપુર ડેન્ટલ કોલેજ માંથી પૂરો કરેલો છે અને હાલ પ્રજ્ઞા પીથમ IAS ટ્રેનિંગ સેન્ટર, અમદાવાદ ખાતે UPSC અને GPSC વર્ગ-૧-૨ માટે ની તૈયારી ની તાલીમ લઈ રહ્યા જે આપણા સમાજ માટે ગૌરવ ની વાત છે
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Featured Post
સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25
🙏 *સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25*🙏 *આઈ શ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ તેમજ શ્રી ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિ...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
કવિ દાદ ની અનમોલ રચના: બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર , સામસામા ભળ આફળે એમા, મરવું ઈ મરદાઈ રે, માથળા મા ભલે ગોળીયુ વાગે, પણ એની...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો