ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 25 ઑક્ટોબર, 2021

ચારણ - ગઢવી સમાજ દ્વારા આયોજીત આવનાર સરકારી નોકરીઓ બાબત શ્રી માર્ગદર્શન સેમીનાર

ચારણ - ગઢવી સમાજ દ્વારા આયોજીત આવનાર સરકારી નોકરીઓ બાબત શ્રી માર્ગદર્શન સેમીનાર

તારીખ : ૩૧-૧૦-૨૦૨૧ રવિવાર

સમય : સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦  સ્થળ : આઈ શ્રી સોનલ ચારણસભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ કુમાર છાત્રાલય મેઘાણીનગર , જુનાગઢ 

માર્ગદર્શક :- 
શ્રી મનિષભાઈ ગઢવી 
શ્રી હુદડ સર 

વિશેષ વક્તા :-
 શ્રી હિંગોળદાન રત્નું સાહેબ ( Dy.SP જુનાગઢ )

*ચારણત્વ બ્લોગ પર જોવા માટે :-*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

ચારણ સમાજનું ગૌરવ: - ડો. ડિમ્પલ ગઢવી

હાર્દિક શુભકામના માં મોગલ આઇ તથા કુળદેવી માં પીઠડ આઇની કૃપાથી *ચારણ સમાજનું ગૌરવ ડૉ. ડિમ્પલ બલભદ્રસિંહ ગઢવી* એ આયુર્વેદ ક્ષેત્...