ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 26 ફેબ્રુઆરી, 2021

આજ રોજ રાજુલા અને જાફરાબાદ ના ચારણ - ગઢવી સમાજના પ્રમુખશ્રી ની સર્વાનુમત્તે વરણી કરવામાં આવેલ.


આજ રોજ રાજુલા અને જાફરાબાદ ના ચારણ -  ગઢવી સમાજના પ્રમુખશ્રી ની સર્વાનુમત્તે વરણી કરવામાં આવેલ.

આજ રોજ તા.૨૬-૨-૨૦૨૧ ના રોજ અમુલી ગામ ખાતે  ચારણ - ગઢવી સમાજની મીટીંગ યોજાયેલ જેમાં સર્વાનુમત્તે ભાઈશ્રી રમેશભાઈ લાભુભાઈ મુળીયા ની  રાજુલા, જાફરાબાદ ચારણ - ગઢવી સમાજના પ્રમુખશ્રી તરીકેની વરણી કરવામાં આવેલ છે. 
જે મીટીંગ માં ચારણ - ગઢવી સમાજના અલગ અલગ ગામના આગેવાનો ,વડીલો ,તેમજ અખિલ ભારતીય ચારણ - ગઢવી મહાસભા (યુવા) ના હોદેદારો તેમજ ભાદરા થી આઇશ્રી મીણબાઈમા ની પાવન ઉપસ્થિતિ રહી હતી.



*સંગઠન એજ સમાજ પ્રગતિ નો શ્રેષ્ઠ માધ્યમ છે*

           *વંદે સોનલ માતરમ*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...