ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 12 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી


વિદ્યાની સુગંધ  અપવિત્રને પવિત્ર બનાવે છે . આપણા જે જે યુવાનો ભણેલા છે , તેમનામાં જ્ઞાતિ પ્રેમ દેખાય છે . સદભાવના જણાય છે .

ભણતર  કાંઈ નાના બાળકોએ જ ભણવાનું છે એમ નથી , મોટાઓએ પણ સાચા ભણતરના પાઠ શીખવાના છે . 
મોટું કેમ થવાય ?  મોટું કોણ કહેવાય ? ડાહ્યું  ' કોણ ? 
પ્રથમ ડાહ્યા . એ કે જે રળીને ખાય .
 બીજા કોઈની આશા ન રાખે . ભુજબળની અને ભગવાનની એની જ આશા રાખે . એનાથી વધારે ડાહ્યો છે . જે પોતાના રોટલાથી મહેનત માંથી એનું દીકરીયું  વિધવાઉને મદદ કરે 
ત્રીજો  ડાહ્યો એ  છે કે જે જ્ઞાતિની સેવા કરે છે 
એનાથી વધારે ડાહ્યો છે કે , જે પરગણાની સૌની સેવા કરે અને 
પંચમાં ડાહ્યો એ કે જે દેશ આખાની સેવામાં જીવન અર્પણ કરે.

( તા :- ૨૧-૧- ૧૯૫૭ માં કચ્છ ના માંજલ ગામમાં આપેલા પ્રવચનનો અંશ    આઈ સોનલ ઈશ્વરી માં  થી સાભાર )


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

ચારણ સમાજનું ગૌરવ: - ડો. ડિમ્પલ ગઢવી

હાર્દિક શુભકામના માં મોગલ આઇ તથા કુળદેવી માં પીઠડ આઇની કૃપાથી *ચારણ સમાજનું ગૌરવ ડૉ. ડિમ્પલ બલભદ્રસિંહ ગઢવી* એ આયુર્વેદ ક્ષેત્...