ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 12 ઑગસ્ટ, 2020

आज वाग्या छे वधायुं केरा पावा रे

👏🙏👏 जय श्री कृष्ण 👏🙏👏

गोकुळ मां तथा सर्वस्व जगत मां भगवान श्री कृष्ण ना जन्मनी वधामणी करी गरीब के तवंगरने घेर पुत्रजन्मना उत्सवथी बीजो वधारे आनंद शुं होय? ए वखते गोवाळीयाओ पावा, वासळी वगेरे सुंदर रागथी वगाडवा मांड्या.घी,दुध,माखण, अने गुलाल ना कीचड शेरीओमां जामीगया

भगवान श्री कृष्ण ना अवतारनी असर भक्तो अने असुरो पर शुं थइ? तेनुं अा भजन मां वर्णन पद्मश्री परम पुजय काग बापु करे छे 

आज वाग्या छे वधायुं केरा पावा रे 
नंद बावाजी ना नेसमां जी

आज वाहुलीया मधुरा लाग्या पावा रे...नंद बावाजीना...
आज  गांधर्व लाग्या छे गुण गावा रे...नंद बावाजीना....

व्रज हरखातो जातो, फणी फडकातो (२) 
उठ्या अणदीठा उत्पातो रे...दानव केरा देशमां जी..

फुलडे वेरी छे रुडी,गोकुळ नी शेरीयुं (२)
कंपी उठी कंसनी कचेरी रे...वेरी छे बाळा वेशमां जी 

अडसठ तीरथ, बेठा पाणीआरे (२)
गंगाजीना धोळा झबक्यां वारि रे...जमनाना केळा केशमां जी

"काग" जोगमाया जागी,छोडीने समाधी (२)
मा'देवे आविने भिक्षा मांगी रे...वेरागी केरा वेशमां जी 

💐रचना -- पद्म श्री चारण कवी काग बापु💐

🌹टाइपिंग -- राम बी गढवी 🌹
नविनाळ कच्छ 
फोन नं. --- 7383523606



👏💐 सर्वे मित्रोने जन्मास्टमी ना पर्वनी नी हार्दिक शुभकामना 👏💐

💐 वंदे सोनल मातरम 💐

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...