ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 5 ઑગસ્ટ, 2020

સ્નેહલ જગદીશભાઈ મોડ ચારણ સમાજ ના પહેલા પ્લાઝ્મા ડોનર બનવા બદલ અભિનંદન

એક ગઢવી દર્દી ને કોરોના થતાં એમને અમદાવાદ હોસ્પિટલ મા દાખલ કર્યા છે. એમના ડોક્ટર એ પ્લાઝ્મા થેરાપી જરૂર છે એમ કહેતા , રાણેસર નાં સ્નેહલ જગદીશભાઈ  મોડ કે જેઓ કોરોના મા થી સ્વસ્થ થયેલા છે એમણે એમની સમાજ પ્રત્યે ની જવાબદારી સમજી પ્લાઝ્મા ડોનેશન કર્યું અને ખુબજ ઉમદા કાર્ય કર્યું. સ્નેહલ મોડ ને ધન્યવાદ

1 ટિપ્પણી: