ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 27 જુલાઈ, 2020

ચારણ સમાજ વાડી ગાંધીધામ કચ્છ ખાતે 16 રૂમોની જાહેરાત


ચારણ સમાજ વાડી ગાંધીધામ કચ્છ ખાતે 16 રૂમોની જાહેરાત

*નામ રહંતા ઠાકરા નાણાં નહીં રહંત*
*કિર્તી કેરા કોટડા ઇતો પાડ્યાં નહીં પડંત*

*ચારણ સમાજના ગૌરવ એવા સ્વ. નારસંગજી રવાજી અયાચી ની સ્મૃતિમાં કરછના આર્થિક પાટનગર એવા ગાંધીધામ શહેર માં સોનલધામ પરીસરમાં એમના સુપુત્રો શ્રી ચંદ્રશેખર ભાઈ અયાચી, શ્રી જગદીપભાઈ અયાચી તથા પરીવાર દ્વારા ભવ્ય સમાજવાડી નું નિર્માણ કરાવી આપવામાં આવેલ છે.*

 *આજ રોજ "સ્વ. નારસંગજી રવાજી અયાચી સમાજવાડી" ના પ્રથમ માળે સોળ જેટલા સંપૂર્ણ સુવિધાસભર રુમો બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી છે( અંદાજીત 50 લાખ જેટલો ખર્ચ) અયાચી પરીવાર મોડવદર ના મોવડી અને ગાંધીધામ સોનલધામ ને વિકસાવવામાં જેમનું તન મન ધન થી અનન્ય ફાળો છે એવા આદરણીય શ્રી ભગવાનજીભાઈ ખાનજીભાઈ અયાચી દ્રારા જાહેરાત કરવામાં આવેલ.*

શ્રી ભગવાનજીભાઈ ખાનજીભાઈ અયાચી દ્રારા ચારણ સમાજવાડી મા 16 રૂમો માટે બહુ જ ઉમદા પહેલ સાથે ખૂબ જ સારી જાહેરાત

ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ

જય સોનબાઇ મા

1 ટિપ્પણી:

Featured Post

ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ

ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારણ ગઢવી સમાજનાં સ...