ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 9 નવેમ્બર, 2019

કુમાર છાત્રાલય જુનાગઢ

જય મા સોનબાઇ।    જય બનું મા 

   આજે  આપની  સમક્ષ  આ  પોષ્ટ  લખતા   ખુબ રાજીપો  થાય છે

આઇ મા  સોનબાઇ મા  દ્રારા  સ્થાપિત  જુનાગઢ કુમાર છાત્રાલય હમણાં  તા:30/6/2020 ના  દિવસે  50 વર્ષ પુર્ણ કરવા જઈ રહી છે ત્યારે 
પૂજય  ગિરીશ આપા  ની  જહેમત થી  નવી બિલ્ડીંગ ના  સુદર મજા ના 33 રૂમ આકાર લઇ રહ્યા છે.

*સંસ્થા ના કાર્યકાળ ના 50 વર્ષ પુરા થયા છે  ત્યારે  આ નવા બિલ્ડીંગ ની  અર્પણ વિધી ની  તારીખ નક્કી થય ચૂકી છે  આગામી તા:30/05/2020 અને   તા:31/05/2020*  ના એક  ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું  આયોજન  થઈ રહ્યું છે  જેમાં  આપણા સમાજ ના સાડા ત્રણ પાહડા  તેમજ  તમામ સોનલ બીજ સમિતી  તથા ચારણ સમાજ માટે કાર્યરત તમામ અન્ય ટ્રસ્ટો તથા આગેવાનો ને ખાસ ઉપસ્થિત રહેવા  તથા ગુજરાત મા  ચાલતી ચારણ સમાજ ની  તમામ        શૈક્ષણિક સંસ્થાઓ  ઉપસ્થિત રહેવા પૂજય બનુંમા દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે

 વિશેષ આનંદ ની  વાત  એ છે કે આ જ  જગ્યાએ  સોનલ મા ની તૂલા વિધિ નો કાર્યક્રમ યોજાયો હતો  *જેની તારીખ 31/05/1974* હતી   અને યોગાનુયોગ આપણે આ કાર્યક્રમ ની  તારીખ પણ  એજ  આવી  છે

http://www.charanisahity.in/2019/11/blog-post_7.html

     *વંદે સોનલ માતરમ્*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો