ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 13 નવેમ્બર, 2019

પ્રાત:સ્મરણીય આઈશ્રી સોનલમાં તથા શ્રી મોમાઈ માં તેમજ કૃષ્ણ પરમાત્મા પંચકુંડીય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


*પ્રાત:સ્મરણીય આઈશ્રી સોનલમાં તથા શ્રી મોમાઈ માં તેમજ કૃષ્ણ પરમાત્મા પંચકુંડીય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ*

*પ્રારંભ :-*
સ.2076 માગશર સુદ નોમ શુક્રવાર
તા :- 6 - 12 - 2019

*પ્રાણ પ્રતિષ્ઠા તારીખ :-* 8 - 12 - 2019

*શુભ સ્થલ :-*
પંચ દશનામ દત્ત, જુના અખાડા, સોનલધામ પાલીતાણા.

*મહા પ્રસાદ :-*
બપોરે 11:30 કલાકે તથા સાંજે 7:00 કલાકે 

*મહોત્સવ દરમિયાન રાત્રે સંતવાણી ડાયરાનુ પણ આયોજન કરેલ છે જેમા કલાકારો ની વિગતો જોવા માટે નિચેની લિંક ઓપન કરી ચારણત્વ બ્લૉગ પર આમંત્રણ પત્રીકામાં વાંચી શકશો.*

*સંતો મહંતો તેમજ ચારણ જગદંબાઓ  પધરામણી કરશે:-*
            તા. 6 - 12 - 2019

*"સંત નિવાસ હોલનું શુભ ઉદ્દઘાટન:-*
 તા.6-12-2019 સવારે 10:00 કલાકે

*સન્માન સમારોહ :-*
તા. 7 - 12 - 2019 સાંજે 7:00 કલાકે 

*નિમંત્રક :-*
શ્રી પંચ દશનામ દત્ત જુનાઅખાડા પરિવાર પાલીતાણા,
શ્રી સોનલ યુવક મંડલ, પાલીતાણા 
તેમજ સમસ્ત ગઢવી સમાજ પાલીતાણા.

મહોત્સવની આમંત્રણ પત્રીકા જોવા માટે નિચેની લિંક ઓપન કરશો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો