ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 15 ડિસેમ્બર, 2018

કાગવાણી સંદેશ, જામનગર

જય માતાજી.


સુજ્ઞ જ્ઞાતિ બંધુઓ .


આપણા સમાજના સામાજીક - શૈક્ષેણીક અને ધાર્મીક સમાચારોને વાચા આપતું *"કાગવાણી સંદેશ"* નામે આ માસિક મુખપત્ર નવ વર્ષથી પ્રસિદ્ધ થાય છે. આવો આના વિશે થોડુ જાણીયે.


*"કાગવાણી સંદેશ"* માસિક મુખપત્ર છેલ્લા નવ વર્ષ થી પ્રસિધ્ધ થાય છે.


જામનગર થી પ્રસિધ્ધ થતું આપણા ચારણ સમાજનું આ માત્ર એક માસિક છે.


આ માસિકમાં આપણા સમાજને લગતા સમાચાર , અવનવી માહિતી , ચારણ આઈઓ, અને ચારણ કવિઓ ના ઈતિહાસ, જેવી સમાજ લક્ષી અનેક માહિતી સભર આ માસિક પ્રસિધ્ધ થાય છે.


*"કાગવાણી સંદેશ"* કાયમી જીવંત રાખવા માટે વધુમાં વધુ પરિવાર સુધી આ અંક પહોંચે તે માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે.


*આના માટે આપ નિચે પ્રમાણે સહયોગ આપી શકો છો:-*

(1) *"કાગવાણી સંદેશ"* નું પ્રત્યેક ઘર ગ્રાહક બને.

(2) શુભ પ્રસંગોએ આ માસિકને ભેટ મોકલવા આગ્રહ રાખો.

(3) આપના વ્યાપાર - નોકરી - ધંધાની જાહેરાત આપો.

(4) એક અંકનું ડોનેશન આપી મદદ રૂપ બનો 

(5) જે અંકનુ ડોનેશન આપ્યું હશે તે અંક આપના નામ સાથે પર્સિધ્ધ થશે.


*"કાગવાણી  સંદેશ" નું વાર્ષિક લવાજમ રૂ:200* 


*પત્ર વ્યવહાર - લવાજમ તથા સામાજીક સમાચારો નિચેના સરનામા પર મોકલવા વિનતી :-*

મધુર કુરિયર સર્વિસ ,સીટી આર્કેડ, એસ -31 ,

 ડી.એસ.પી બંગલા પાસે , તીન બત્તી ચોક, જામનગર 


ફોન :- 0288 2551666

વોટસ્એપ :- 99743 76821

E - mail. :- ravindrasangani@gmail.om 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો