ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 3 ઑક્ટોબર, 2018


આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા ચારણ ભક્ત કવિશ્રી સાંયાજી ઝુલાની 442 મી જન્મ જયંતી છે.


તે નિમ્મિતે તેમનું ટુંકમા જીવન ચરિત્ર મુકવાનો નાનકડો પ્રયાસ કરેલ છે.


નામ :- સાંયાજી ઝુલા 

પિતાનું નામ :- સ્વામીદાસ જી.

 જન્મ :- ભાદરવા વદ -9 સવંત 1632

ગામ :- કુવાવા 

રાજકવિ :- ઈડર 

ભાઈનું નામ :- ભાયાજી ઝુલા 

પુત્રો :- 4


આજે સાંયાજી ઝુલાના જન્મ જયંતિ નિમ્મિત્તે તેમના ચરણોમાં કોટી કોટી વંદન 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો