યુવા વિદ્યાર્થી માટે કારકીર્દી સેમિનાર
ચારણ સમાજના ધોરણ ૧૨ પાસ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા ભાઈ-બહેનો તા. ૨૫ ને રવિવારે બપોરે ૪ કલાકે ઈશરધામ પહોંચી જાય, ધર્મ સાથે કર્મ પણ થઈ શકે તે માટે આ યુવા વર્ગ માટે આવનારા દિવસોમાં સરકારી ખાતાઓ તેમજ અન્ય કઈ ભરતી છે ને તેની પરીક્ષા માટે કઈ રીતે તૈયારી કરવી તેનું મીરીયલ વગેરે મેળવવા રવિવારે ઈશરધામ પ્રોફેશનલ ટીચર્સનો ફ્રી સેમિનાર છે. રાજકોટના ટીટીસી કેરિયર કલાસના મનીસ ગઢવી અને જીતેન ઉધાસ વિવિધ પરીક્ષાની માહિતી તૈયારી અને મટીરિયલ આપશે. સાથે તાજેતરમાં ડાયરેકટ ડીવાય. એસ.પી. બનેલ રાજકોટના રૂતુબેન રાબા પણ માર્ગદર્શન આપશે. આપ આપના પરિવારમાં ભણતા વિદ્યાર્થીને કે અન્ય ને જાણ કરી ઈશરડાડાના આશીર્વાદ સાથે ફ્રી કારકીર્દી માર્ગદર્શન મેળવવા કાલે બપોરે પહોંચો ઈશરધામ, યુવા ચારણો માટે કાલે ભક્તિ અને શક્તિનો અવસર.
Sponsored Ads
શનિવાર, 24 માર્ચ, 2018
યુવા વિદ્યાર્થી માટે કારકીર્દી સેમિનાર
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
-
ચારણ - ગઢવી સમાજનું ગૌરવ :- રશ્મિ ગઢવી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા Class -1 (વર્ગ -૧) તરીકે નિયુક્ત થવા બદલ રશ્મિ હિમાંશુ ઝૂલા ને...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
કાગવાણી સંદેશ માસિક મુખ પત્રક જામનગર દ્વારા વિનામૂલ્યે લગ્ન વિષય (બાયોડેટા વિભાગ) સેવા. ગઢવી સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓના વ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો