ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 18 ડિસેમ્બર, 2017

व्यसन मुक्त सोनलबीज

આવો આપણે વ્યસન મુકત સોનલ બીજ ઉજવીયે*

આઈ સોનલ માં ઇચ્છતા હતા કે, ચારણ સમાજ વ્યસન મુક્ત હોય

*આઈ શ્રી સોનલ માઁ*  ની આ સોનલ બીજ ના દિવસે કોઈ પણ ચારણ જો પોતાને ચારણ માનતો હોય .તો સોનલબીજ ના દિવસે કોઈ જાતનો વ્યસન ના કરશો.

આઈ સોનલ માઁ નું આ સ્વપ્ન સાકાર કારી . હળી મળી ને આ વ્યસન મુક્તિ સોનલ બીજ ઉજવીયે

*વ્યસન મુક્ત સોનલબીજ*
*ચારણ એક બને ,નેક બને*
*ચારણ એક ધારણ*

*સોનલબીજના દિવસે જે સંસ્થા ઉજવણી કરતી હોય એમને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી રુપે  આર્થિક સહયોગ આપીયે જેથી કરી શૈક્ષણીક, સામાજીક કાર્યઓ સરળતા થી થઈ શકે*

*આવો આપણે સૌ આપણી સામાજીક ફરજ નિભાવીએ*

       *વંદે સોનલ માતરમ્*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો