આઈ શ્રી સોનલ ચારણ પરિવારને જયમતાજી..
મિત્રો..ચારણ છાત્રાલય અમદાવાદ ના નવીનીકરણ માટે કમુરતા પછી (ખાતમુર્હત) કામ શરૂ થવા જઈ રહ્યુ છે..બાંધકામ માટે ની મંજુરી કોર્પોરેશન માથી મળી ગયેલ છે.પ્લાન વગેરે પાસ થઇ ગયેલ છે..શ્રી બળવંતભાઈ તેમજ શ્રી ઇશ્વરદાનજી ઝુલા અને શ્રી મહેશભાઈ વરસડા ના સતત પ્રયત્નો દ્વારા આ કાર્ય હવે શૌર્ટ ટાઈમમાંં આખરી ઓપ પામશે..મિત્રો આર્થિક બાબતે પણ સમાજ નો ખુબ જ સાથ મળેલ છે આજ રોજ એવા જ એક આનંદના સમાચાર શ્રી બળવંતભાઈયે આપ્યા છે..દેવભુમી દ્વારકા તરફથી બે રૂમ પેટે ૪,૨૨,૦૦૦/-₹ લખાવવા માં આવે છે.ખુબ સુંદર અને સમયસર સહયોગ માટે દેવભુમી દ્વારકા ચારણ સમાજને લાખ લાખ ધન્યવાદ.આઈ શ્રી સોનલ કૃપા સદાય રહે..
🙏👏🏻👏🏻💐💐👏🏻👏🏻🙏
Sponsored Ads
ગુરુવાર, 5 જાન્યુઆરી, 2017
आई श्री सोनल चारण परिवार, विसामो. अमदावाद
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Featured Post
ડો. રતન કંવર ગઢવી-ચારણ. ગુજરાત રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનર ની તરીકે નિમણૂક
ગઢવી સમાજનું ગૌરવ ડો. રતન કંવર ગઢવી-ચારણ. (IAS)(આઈ.એ.એસ.) ડો. રતન કંવર ગઢવી-ચારણ. ગુજરાત રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનર ની તરીકે નિ...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
કવિ દાદ ની અનમોલ રચના: બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર , સામસામા ભળ આફળે એમા, મરવું ઈ મરદાઈ રે, માથળા મા ભલે ગોળીયુ વાગે, પણ એની...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો