ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 12 સપ્ટેમ્બર, 2016

कागवाणी भाग 5 , बावन फूलडांनो बाग

जय माताजी

दुला भाया काग (भगतबापु) रचीत कागवाणी भाग 5  बावन फूलडांनो बाग)  ना केटलाक सुवाक्यो आप सुधी पहोंचाडवानो प्रयत्न करले. छे.

   
                  मंगलाचरण
राम जपता हे रुद्या , आळस म कर अजाण.
जो तुं गुण जाणे नहि , तो पूछे.वेद पुराण .
(चारण महात्मां श्री ईसरदास जी )

1. जगतभरनी समृद्धि मननी शांति माटे बस नथी थती.

2. मानवीना सर्व मनसूबा पार पडता नथी

3. आत्माने खोराक आनंद अने शरीरनो खोराक अन्न

4. पहेला करे ते विचार पछी करे ते चिंता

5. अकाळे मेळवेला ज्ञान प्रसंग आव्ये चाळणीमांथी पाणीनी माफक सरी पडे छे.

रचियता :- भगतबापु

        वंदे सोनल मातरम्

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

ડો. રતન કંવર ગઢવી-ચારણ. ગુજરાત રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનર ની તરીકે નિમણૂક

ગઢવી સમાજનું ગૌરવ ડો. રતન કંવર ગઢવી-ચારણ. (IAS)(આઈ.એ.એસ.) ડો. રતન કંવર ગઢવી-ચારણ. ગુજરાત રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનર ની તરીકે નિ...